Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભાવનગર : તળાજાથી સોમનાથ મહાદેવ અશ્વ ગૌરવ યાત્રાનો પ્રારંભ

Share

તળાજા તાલુકાના તથા આજુબાજુના વિસ્તારના અશ્વપાલકોના સંગઠન દ્વારા તળાજાથી સોમનાથની ઐતિહાસિક અશ્વ ગૌરવ યાત્રાનો તળાજાથી પ્રારંભ થયો છે, આ ગૌરવ યાત્રાને સંતો મહંતો તેમજ રાજકીય અને સામાજિક આગેવાનોએ આરંભ કરાવ્યો હતો.

મહામંડલેશ્વર રમજુબાપુ ગાદીપતિ અંબિકા આશ્રમ સહિત સાધુ સંતો, માયાભાઈ આહીર, રાજકીય સામાજિક આગેવાનો, અશ્વપાલકોની ઉપસ્થિતિમાં તળાજાના એભલદ્વાર થી એભલજી વાળાની પ્રતિમાને પુષ્પમાળા પહેરાવીને પ્રસ્થાન થયેલ. આ ઐતિહાસિક અશ્વ ગૌરવ યાત્રામાં મોટી સંખ્યામાં ઘોડે સવારો જોડાયા છે, આ યાત્રા તળાજાથી સોમનાથ મહાદેવ જ્યોતિર્લિંગના દર્શન કરીને વિરામ પામશે.

Advertisement

Share

Related posts

નાંદોદ ખાતે જિલ્લાકક્ષાની પશુપાલન તાલીમ શિબિર યોજાઇ.

ProudOfGujarat

માંગરોળ : વાંકલમાં પ્રાકૃતિક ખેતી માર્ગદર્શન અને કૃષિ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ : અંબિકા જવેલર્સમાં લૂંટ વિથ ફાયરિંગ કરી ફરાર થયેલા લૂંટારુઓ ઝડપાયા,પોલીસે મુદ્દામાલ સહિત ચારની કરી ધરપકડ..!! જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!