ભરૂચના હિતેશનગરમાં નિવૃત્ત શખ્સના ઘરમાં 3.83 લાખનો હાથફેરો ભરૂચ. ભરૂચ શહેરના હિતેશ નગર ખાતે રહેતાં અને નિવૃત્ત જીવન જીવતાં અનિલ અંબાલાલ ગાંધીના પુત્ર અને વહું...
ભરૂચ ગત રોજ કરમાડ ગામમાં અખિલ ભારત હિન્દુ મહાસભાના કાર્યકર્તાને ફોન દ્વારા જાણ કરવામાં આવી હતી કે ગામમાં એક ટાટા ઇન્ડિકા વિસ્ટા (નંબર GJ-19-M-5206) ગાડીમાં...
ભરૂચ પેરોલ ફર્લો સ્કોર્ડના પી.એસ.આઈ. આર.એચ. ચાવડા દ્વારા સ્ટાફ સાથે અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાનમાં મળેલી ચોક્કસ બાતમીના આધારે એક મોટા ગુનાહિત...
દહેજની બેઈલ કંપનીમાં સમગ્ર ડ્રગ્સનો નિકાલ કરવામાં આવ્યો ભરૂચ. ભરૂચ જિલ્લાભરમાં અલગ અલગ ૧૪ પોલીસ સ્ટેશનોમાં નાર્કોટિક્સના ૩૭ ગુનાઓમાં ઝડપાયેલાં ૬.૧૧ કરોડના ડ્રગ્સના નિકાલની કવાયત...
અંકલેશ્વરમાં શ્રીજીની આગમન યાત્રા દરમિયાન બે મોટી દુર્ઘટનાઓ સામે આવી હતી જેમાં ગડખોલ નજીક ડીજેનો ટેમ્પો રિવર્સ આવતા એક બાળકીનું મોત નીપજ્યું હતું જ્યારે ત્રણ...