અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર-48 પર આજે ફરી એકવાર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ છે. ભરૂચથી સુરત તરફની લેનમાં આશરે પાંચ કિલોમીટર લાંબો ટ્રાફિકજામ જામ્યો છે સ્થાનિક...
ભરૂચ ભરૂચ જિલ્લામાં ચાલુ વર્ષે તા.૨૭/૦૮/૨૦૨૫ થી તા.૦૬/૦૯/૨૦૨૫ સુધી ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે. જે અન્વયે ગણેશજીની મૂર્તિઓનાં વિસર્જનનાં દિવસો દરમ્યાન શોભાયાત્રામાં આજુબાજુનાં ગામોમાંથી મોટા...
ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર-પાનોલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે કન્ટેનર નંબર-જી.જે.01.એચ.ટી.4445માં વિદેશી દારૂનો જથ્થો સેલવાસથી ભરી પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલ મેઘમણી કંપની...
વાંકલ: ઉમરપાડાના વાડી ગામના આયુષભાઈ રાજનભાઈ વસાવાનો એક મહિલા સાથે પ્રેમસંબંધ હોવાની જાણ થતાં નીતિન વસાવા, મહેશ નથિયા વસાવા, અલ્કેશ વસાવાએ સાથે મળી ઇકો ગાડી...
વાલિયા ચોકડી નજીક સુરત તરફ જતી લેનમાં લાંબો ટ્રાફિકજામ, વાહનોની લાંબી કતાર જોવા મળી અંકલેશ્વર જટિલ બનતી ટ્રાફિક સમસ્યા વચ્ચે પુનઃ એકવાર નેશનલ હાઇવે નંબર...
નર્મદા મૈયા બ્રિજ સુસાઇડ પોઇન્ટ તરીકે જાણીતા હોવાને કારણે આત્મહત્યાના પ્રયાસો અટકતા નથી. સેમ્પલ ની જાળી લાગ્યા બાદ હવે કાયમી જાળી ક્યારે લાગે તેવા સવાલ...