Proud of Gujarat

Category : dharm-bhakti

bharuchCrime & scandaldharm-bhaktiFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

જીવનની દશા સુધારવા દશ દિવસ દશામાની પૂજા, હવે મા દશામાની જ દુર્દશા

ProudOfGujarat
ભરૂચ. ભરૂચ શહેર જિલ્લામાં હાલમાં જ દશામાનો તહેવાર ભારે ભક્તિમય માહોલમાં પૂર્ણ થયો છે. એક તરફ મા દશામામાં આસ્થા ધરાવતાં લોકોએ 10 દિવસ સુધી માતાની...
bharuchdharm-bhaktiFeaturedGENERAL NEWSGujaratINDIAinternationalUncategorized

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે માતા શીતળા સાતમ ની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat
ભરૂચ ભરૂચ જિલ્લાના માંગરોળ તાલુકામાં વાંકલ ખાતે હનુમાનજી મંદિર ના પટાંગણ માં શીતળા માતાજીના પૂજા અર્ચના કરવામાં આવી હતી. ભારતીય સંસ્કૃતિ ની ધાર્મિક માન્યતા અનુસાર...
bharuchdharm-bhaktiFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં દશામા વ્રતની તડામાર તૈયારીઓ મૂર્તિકારો મૂર્તિઓ બનાવવામાં વ્યસ્ત

ProudOfGujarat
ભરૂચ ગૌરીવ્રતનીહર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવ્યાં બાદ ભરૂચવાસીઓ હવે દશામાના વ્રતની ઉજવણી માટે સજજ બની રહયાં છે. દશામાના વ્રત પહેલાં મૂર્તિકારો માતાજીની પ્રતિમાઓ બનાવવામાં વ્યસ્ત બની...
bharuchdharm-bhaktiFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઝાડેશ્વરના નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના નર્મદા ઘાટ પર 700થી વધુ કાવડિયાઓનું આગમન, ખરાબ રસ્તાને લઈ ભારે નારાજગી

ProudOfGujarat
ભરૂચ. ભરૂચ જિલ્લાના ઝારેશ્વર ખાતે મા નર્મદા નદીના તટ ઉપર  આવેલ પૌરાણિક નીલકંઠેશ્વર મહાદેવ મંદિર એ શિવભક્તો માટે અઢળક આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે...
bharuchdharm-bhaktiFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં સંત નિરંકારી મિશન દ્વારા ઝોનલ બાળ સમાગમનું ભવ્ય આયોજન

ProudOfGujarat
ભરૂચ. ભરૂચ શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે સંત નિરંકારી મિશન દ્વારા ઝોનલ બાળ સમાગમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સમાગમમાં ભરૂચ ઉપરાંત અંકલેશ્વર, બીલ,...
bharuchdharm-bhaktiFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ગૌરીવ્રતના પ્રારંભ પહેલાં ભરૂચ શહેરમાં તૈયાર જવારાનું વેચાણ

ProudOfGujarat
 8 જુલાઈ ,2025 ના દિવસે કુંવારિકાઓ ગૌરી વ્રત શરૂ કરશે. અને પાંચ દિવસ સુધી આ વ્રત કરવાનો હોય છે. વ્રત દરમિયાન મીઠા વગરના ખાદ્ય પદાર્થોનું...
bharuchdharm-bhaktiFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં તાજીયા ઝૂલુસ નિમિત્તે વાહન વ્યવહારને ડાયવર્ઝન અપાયાં

ProudOfGujarat
તમામ તાજીયા કતોપોર બજાર થઈ મોટા ચાર રસ્તા થઈ ફુરજા બંદર ખાતે ઠંડા કરવામાં આવશે ભરૂચ. ભરૂચ શહેરમાં આગામી 6 જૂલાઈ ના રોજ ઈમામ હુસેનની...
bharuchdharm-bhaktiFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

શુભ ભાવથી સેવા ભાવથી ભક્તિ કરીશું તેજ આપણી સાથે આવશે: પૂજ્ય મહંત સ્વામી

ProudOfGujarat
ઝાડેશ્વર BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે અન્નકૂટ સંયોગી અભિવાદન મહાસભાનો 15000 હજાર હરિભક્તોએ લાભ લીધો સ્વામિનારાયણ ભગવાન એ આપવા વાળી બેંન્ક છે લેવાવાળી બેંન્ક નથી કન...
bharuchdharm-bhaktiFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર મુસ્લિમ સમાજ દ્વારા રથયાત્રાનું સ્વાગત કરાયુંઅંકલેશ્વર મુસ્લિમ સમાજ દ્વારા રથયાત્રાનું સ્વાગત કરાયું

ProudOfGujarat
ભરૂચ. અંકલેશ્વર ખાતે રથયાત્રા હર્ષોલ્લાશ સાથે નીકળી હતી, રથયાત્રા શહેરના મુખ્યમાર્ગ થી પસાર થઇ રહી હતી જ્યાં રથયાત્રાનું અંકલેશ્વર મુસ્લિમ સમાજ દ્વારા સેલારવાડ ખાતે સ્વાગત...
bharuchdharm-bhaktiFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ નગરમાં ભગવાન જગન્નાથની ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યા 

ProudOfGujarat
એક જ દિવસે ત્રણ સ્થાનકોએથી ભરૂચ શહેરમાં રથયાત્રા નીકળતા ભકતોનો ઘોડાપૂર ઉમટયુ જય જગન્નાથના જયઘોષથી આખુ વાતાવરણ જગન્નાથમય બની ગયુ ભરૂચ. સૌથી પુરાણી રથયાત્રાઓમાં જેનો...
error: Content is protected !!