ભરૂચ ભરૂચ જિલ્લાના માંગરોળ તાલુકામાં વાંકલ ખાતે હનુમાનજી મંદિર ના પટાંગણ માં શીતળા માતાજીના પૂજા અર્ચના કરવામાં આવી હતી. ભારતીય સંસ્કૃતિ ની ધાર્મિક માન્યતા અનુસાર...
ભરૂચ ગૌરીવ્રતનીહર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવ્યાં બાદ ભરૂચવાસીઓ હવે દશામાના વ્રતની ઉજવણી માટે સજજ બની રહયાં છે. દશામાના વ્રત પહેલાં મૂર્તિકારો માતાજીની પ્રતિમાઓ બનાવવામાં વ્યસ્ત બની...
ભરૂચ. ભરૂચ જિલ્લાના ઝારેશ્વર ખાતે મા નર્મદા નદીના તટ ઉપર આવેલ પૌરાણિક નીલકંઠેશ્વર મહાદેવ મંદિર એ શિવભક્તો માટે અઢળક આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે...
ભરૂચ. ભરૂચ શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે સંત નિરંકારી મિશન દ્વારા ઝોનલ બાળ સમાગમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સમાગમમાં ભરૂચ ઉપરાંત અંકલેશ્વર, બીલ,...
ઝાડેશ્વર BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે અન્નકૂટ સંયોગી અભિવાદન મહાસભાનો 15000 હજાર હરિભક્તોએ લાભ લીધો સ્વામિનારાયણ ભગવાન એ આપવા વાળી બેંન્ક છે લેવાવાળી બેંન્ક નથી કન...
ભરૂચ. અંકલેશ્વર ખાતે રથયાત્રા હર્ષોલ્લાશ સાથે નીકળી હતી, રથયાત્રા શહેરના મુખ્યમાર્ગ થી પસાર થઇ રહી હતી જ્યાં રથયાત્રાનું અંકલેશ્વર મુસ્લિમ સમાજ દ્વારા સેલારવાડ ખાતે સ્વાગત...
એક જ દિવસે ત્રણ સ્થાનકોએથી ભરૂચ શહેરમાં રથયાત્રા નીકળતા ભકતોનો ઘોડાપૂર ઉમટયુ જય જગન્નાથના જયઘોષથી આખુ વાતાવરણ જગન્નાથમય બની ગયુ ભરૂચ. સૌથી પુરાણી રથયાત્રાઓમાં જેનો...