Proud of Gujarat
bharuchdharm-bhaktiFeaturedGENERAL NEWSGujaratINDIAinternationalUncategorized

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે માતા શીતળા સાતમ ની ઉજવણી કરવામાં આવી.

Share

ભરૂચ

ભરૂચ જિલ્લાના માંગરોળ તાલુકામાં વાંકલ ખાતે હનુમાનજી મંદિર ના પટાંગણ માં શીતળા માતાજીના પૂજા અર્ચના કરવામાં આવી હતી. ભારતીય સંસ્કૃતિ ની ધાર્મિક માન્યતા અનુસાર એક દિવસ આગળ રાંધણ છઠ્ઠ ના દિવસે વિવિધ જાતના પકવાનો બનાવી દેવા માં આવે છે. શીતળા સાતમ ના દિવસે ઠંડુ ખાવાની પ્રથા છે. આજે ઘરમાં ચૂલો પણ સળગાવતા નથી. ઠંડુ ખાવાની પ્રથા વર્ષો જૂની છે. આજે સ્ત્રી ઓ ને ભોજન ના બનાવવાનું હોવાથી ફળિયા ની મહિલાઓ એક જગ્યા ભેગી થઈ શીતળા માતા ની કથા, વાર્તા ઓ નું પઠન કરે છે.

Advertisement

Share

Related posts

માંગરોળ : ઝંખવાવ રેસ્ટ હાઉસ ખાતે વિશ્વ વન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

ProudOfGujarat

વાહનચાલકો માટે રાહત : CNG ની કિંમતમાં થયો રૂ. 3.84 નો ઘટાડો.

ProudOfGujarat

”ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લાના પૂર અસરગ્રસ્ત ખેડૂતોને આ સહાયનો લાભ મળશે” : કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!