આદિવાસી બાંધવના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર અથાગ પ્રયાસો કરી રહી છે.આદિવાસી યુવાધન આગળ વધી દેશ અને સમાજમાં પોતાનું સ્થાન પ્રાપ્ત કરી પોતે આત્મનિર્ભર બની...
ભરૂચમાં આદિવાસી અસ્મિતા સંરક્ષક સમિતિ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે જેમાં સંજયભાઈ ભગતના અધ્યક્ષ સ્થાને સમગ્ર કાર્યક્રમ યોજાશે. ભરૂચમાં...
રાજકોટમાં વધુ એક બાળકી અંધશ્રદ્ધાની ભોગ બની હોવાનો કિસ્સો સામે આવ્યો છે. વિરમગામમાં રહેતા પરિવારમાં 10 મહિનાની બાળકી બીમાર થતાં તેને વડગામ ખાતેના મંદિરે લઈ...
જામનગર શહેરના નાગરીકોને સરળતાથી સ્વાસ્થ્યલક્ષી સુવિધાઓ અને સારવાર મળી રહે એ માટે સરકાર ‘આભા કાર્ડ’ લાવી છે. જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા શહેરી પ્રાથમિક આરોગ્ય...
પ્રદેશ મહામંત્રી પ્રદિપ સિંહ વાઘેલાના રાજીનામાં બાદ વડોદરા શહેર ભાજપ મહામંત્રી સુનીલ સોલંકીએ રાજીનામું આપતા ગુજરાત ભાજપના રાજકારણમાં નવી ચર્ચાઓ સામે આવી રહી છે. પ્રાપ્ત...
લીંબડી કેળવણી મંડળ સંચાલિત શ્રી એન એમ હાઈસ્કુલના એસ.પી.જી. ના વિદ્યાર્થીઓ હસ્તે વિઠ્ઠલભાઈ જોગરાણાના માર્ગદર્શન હેઠળ કરીયાણાની કિટ આપવામાં આવી હતી. એસ.પી.જી એટલે કે સ્ટુડન્ટ...
ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી.એલ.એકેડેમી નાની નરોલી, ખાતે INVESTITURE CEREMONYનું આયોજન કરવામાં આવ્યું, મુખ્ય અતિથિ તરીકે ઇન્ટરનેશનલ એવોર્ડ વિનર & ગ્લોબલ કલાઈમેટ લીડર કેઝિયા ગેરસાનોઅને વિશેષ...
ભાવનગરના વલ્લભીપુરના રાજસ્થળી ગામમાં નદી કાંઠે આવેલી વાડી પાસે જાહેરમાં લીમડાના ઝડા નીચે જુગાર રમતા 6 જુગારીઓને ઘોઘા પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે જુગારીઓ પાસેથી...