માંગરોળમાં સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ગૌચરની જમીનના દબાણો સહિતના પ્રશ્નો રજૂ કરાયા
માંગરોળ મામલતદાર કચેરી ખાતે યોજાયેલ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ગૌચરની જમીનના દબાણો સહિત વિવિધ પ્રશ્નો રજૂ કરાયા હતા. મામલતદાર પાર્થ જયસ્વાલની અધ્યક્ષતામાં તાલુકા સ્વાગત...
