રાજ્યના આદિજાતિ વિકાસ શ્રમ અને રોજગાર ગ્રામ વિકાસ મંત્રી અને ભરૂચ જિલ્લા પ્રભારી મંત્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને આજરોજ જિલ્લા આયોજન ભવનના સભાખંડ ખાતે ‘જિલ્લા આયોજન...
ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ હસ્તક ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ૨૦૨૩ અંતર્ગત સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ (ઘાબા ગ્રાઉન્ડ) રાજપીપલા...
નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે નવા બિલ્ડિંગમાં સેંગોલની સ્થાપના કરવામાં આવશે. સંસદ ભવનનાં ઉદ્ઘાટનની સાથે ઐતિહાસિક પરંપરાને પણ જીવંત...
લીંબડી અને ચુડા તાલુકાના મુસાફરોને તેમજ નોકરીયાત વર્ગોને લીંબડીથી ચુડા અને ચુડાથી અમદાવાદ તેમજ લીંબડીથી સુરેન્દ્રનગરથી હળવદ જવા આવવા માટે ભારે મુશ્કેલી વેઠવી પડતી હતી....
ગુજરાતમાં આદિમજૂથમાં સમાવિષ્ટ કોટવાલિયા સમાજના લોકો વાંસની કલાકૃતિ બનાવવામાં નિપુણતા ધરાવે છે. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના હાથાકુંડી ગામના એવા જ કારીગર વજીરભાઈ કોટવાલિયા પોતાના સમાજની...