નડિયાદ : કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણના હસ્તે ૬૯ વિકાસ કામોનું ખાતમુહુર્ત કરાયું.
ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ દ્વારા સરકારની વિવિધ યોજનાકીય ગ્રાન્ટમાંથી મહેમદાવાદ નગરપાલિકા વિસ્તાર માટે રૂા. ૫૦૧.૯૧ લાખના ૬૯ વિકાસના...
