અગ્નિવીર ભરતી પૂર્વેની નિવાસી તાલીમ વર્ગ માટે પરીક્ષા યોજાઇ, ૧૩૦ યુવાનોએ લીધો ભાગ લીધો
નવજીવન કોલેજ મેદાન ખાતે ગત બુધવારે જીલ્લા રોજગાર કચેરી દાહોદ દ્વારા અગ્નિવીર ભરતી પુર્વેની નિવાસી તાલીમ વર્ગ માટે અરજીઓની સ્ક્રુટીની કરવામા આવી હતી. જેમા અમદાવાદ...
