નર્મદા ડેમ અત્યારે ભયજનક સપાટીની નજીક છે ત્યારે તેમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. આ પાણી અમદાવાદના કેટલાક તળાવોમાં ઈન્ટરલિંકીંગથી આવી રહ્યું છે. નર્મદાના નીર...
ગુજરાત સરકાર દ્વારા 14 માંગણીઓ સાથે આંદોલન પર ઉતરેલા માજી સૈનિકોના સંગઠનની 5 માંગણીઓ સ્વીકાર કરવામાં આવી છે. માજી સૈનિકો દ્વારા છેલ્લા ઘણા સમયથી પડતર...
અંકલેશ્વરના વિવિધ ગણેશ મંડળો દ્વારા જિલ્લા પંચાયતની માર્ગ અને મકાન વિભાગની કચેરી એ જઇ ખરાબ રોડ-રસ્તાને લઈ લેખિત આવેદનપત્ર પાઠવવામા આવ્યું છે. આ લેખિતપત્રમાં જણાવ્યુ...
ચાલુ વર્ષના અંત સુધીમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાઇ શકે છે તે પહેલાં હવે વિવિધ રાજકીય પક્ષોમાં તોડજોડનું રાજકારણ ચરમસીમા એ પહોંચ્યું છે, જેમાં પણ ખાસ...
સુરત જિલ્લામાં મોટાપાયે અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ચાલી રહ્યું છે. ગતરાત્રીએ એક જાગૃત નાગરિક દ્વારા સુરતમાંથી અમદાવાદ જતા સરકારી અનાજના ગેરકાયદેસર જથ્થા સાથે ટ્રક પકડી...
નર્મદા જિલ્લામાં આવેલ સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે. મંગળવારે સવારે ડેમની સપાટી 135.93 મીટર પર પહોંચી હતી. ઉપરવાસમાંથી હાલ ડેમમાં 4,12841 ક્યુસેક પાણીની...
ઉમરપાડા તાલુકાના સરવણ ફોકડી ગામના નવાગામ ટુડી ખાતે આવેલ ચેકડેમ પરથી પસાર થતો ખેડૂત પાણીના વધુ પ્રવાહને કારણે તણાઈ જતા તેનું મોત નીપજ્યું હતું. સોમાભાઈ...