વડોદરામાં દેવપોઢી એકાદશી નિમિત્તે વિઠ્ઠલનાથજીની 213 મી રથયાત્રા યોજાઈ.
વડોદરામાં દેવપોઢી એકાદશી નિમિત્તે શ્રી વિઠ્ઠલનાથજી મંદિરના દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પારંપરિક રીતે યોજાતી ભગવાન વિઠ્ઠલનાથજીની 213 મી રથયાત્રા બે વર્ષ બાદ રંગેચંગે ધામધૂમથી ભક્તોની હાજરીમાં...
