અંકલેશ્વરના જીતાલી ગામ પાસે ભરૂચ એન્વાયરો ઇન્ફાસ્ટ્રકચર કંપની દ્વારા વૃક્ષારોપણ કરાયું.
અંકલેશ્વરના જીતાલી ગામની સીમમાં ભરૂચ એન્વાયરો ઇન્ફાસ્ટ્રકચર કંપની દ્વારા 10 એકર જમીનમાં સામાજીક વનીકરણ માટે વૃક્ષારોપણ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે, 10 એકર જમીનમાં 6...
