સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું હતું જે અંતર્ગત સ્વચ્છ શેરી, સ્વચ્છ સમાજ અને સ્વચ્છ ભારત ઉપર ભારતના દીર્ઘદ્રષ્ટા પ્રધાનમંત્રી નરેન્દ્ર...
સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ મનહર પટેલ ઉમરપાડા ખાતે આવી પહોંચતા કોંગ્રેસના કાર્યકરોએ તેમનું સ્વાગત સન્માન કર્યું હતું સુરત જિલ્લા કોંગ્રેસનું સુકાન મનહરભાઈ પટેલે...
ડાકોર MGVCLના સબ ડિવિઝનમ 30 જેટલા ગામો આવેલા છે. જેમાંના મૂળિયાદ અને હરીપુરા ગામની સીમમાં વીજ લાઈનના થાંભલા પરથી એલ્યુમિનિયમના વાયરોની ચોરી થયા હોવાનું પ્રકાશમાં...
ગુજરાત સરકાર દ્વારા આયોજીત વંદે ગુજરાત વિકાસ યાત્રાના તેજગઢ ખાતે આયોજીત કાર્યક્રમ દરમિયાન જિલ્લા માહિતી કચેરી, છોટાઉદેપુર દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રજાજનોને માહિતી નિયમકની કચેરી દ્વારા...
આદરણીય પ્રમુખ સી. કે. પટેલ અને આંતરરાષ્ટ્રીય કન્વીનર પૌરસ પટેલની અઘ્યક્ષતામાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમા વિશ્વમાં વસતા ગુજરાતીઓને નાત જાતના વડા મૂકી સામાજિક સમસ્યાના...
વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલા સુપ્રસિદ્ધ બહુચરાજી મંદિરનો જીર્ણોદ્ધાર અને ધાર્મિક મૂર્તિઓનું પ્રાણ પ્રતિસ્થા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ અંગે મંદિરમાં પૂજા કરતા બીરેનભાઈ પૂજારીએ જણાવ્યુ...
માંગરોળ તાલુકાના કોસાડી ગામે કીમ નદી પર પ્રોટેક્શન વોલનું કામ કોન્ટ્રાક્ટર અધૂરું મૂકીને ફરાર થઈ જતા નદી કિનારે વસવાટ કરતા 80 જેટલા આદિવાસી પરિવારોના માથે...