ઘનશેરા ચેકપોસ્ટ સાગબારા ખાતે પ્રોહીબીશન અંગે નાકાબંધીમાં હતાં તે દરમ્યાન પી.એસ આઇ વાય એસ. શીરસાઠ તથા એસ.ઓ. જી શાખાના પી.એસ.આઇ એચ.જી ભરવાડને ધનશેરા ચેકપોસ્ટ ખાતે...
હાલમાં સમગ્ર ભારતમાં ખુબ ચર્ચા અને વિવાદમાં છે એ ‘અગ્નિપથ” યોજનામાં સુધારો કરવા માટે પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા માન. પંચમહાલ જિલ્લા કલેકટરને જિલ્લા...
ભરૂચ જિલ્લાના ઝધડીયા તાલુકાના ઉમલ્લા ગામના નવા ફળીયામાં અને સુથાર ફળિયામાં છેલ્લા 25 થી 30 દિવસ દરમિયાન કોઈક અજાણ્યા ઈસમો દ્વારા બાઈકમાંથી રાત્રી દરમિયાન પેટ્રોલ...
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી હેલિકોપ્ટર મારફતે વડાતળાવ ખાતે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે પાવાગઢ મંદિર ખાતે પહોંચ્યા હતા જ્યાં પાવાગઢ મહાકાળીના ટ્રસ્ટીઓ દ્વારા...
શહેરા તાલુકાના આગેવાનોની એક બેઠક પંચમહાલ લોકસભા પ્રમુખ દિનેશ બારીઆની આગેવાનીમાં યોજવામાં આવી. વિવિધ ગામોના આગેવાનો બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં પાંત્રીસ જેટલા આગેવાનો...
આવેદન પત્રમાં જણાવ્યા મુજબ વર્તમાન સમયમાં કિસાનોને વિજ પુરવઠો હોર્સ પાવર આધારીત અને મીટર આધારીત આપવામાં આવે છે. જેમાં બંન્નેના વિજદરમાં તફાવત છે. જેથી વિજ...