વડોદરા : કરજણમાં જનસંપર્ક કાર્યાલયનું ઉદ્દઘાટન ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષનાં હસ્તે કરાયું.
કરજણ નવાબજાર વિસ્તારમાં મિયાગામ ચોકડી પાસે મારૂતિ પ્લાઝા કોમ્પ્લેક્ષમાં કરજણ પૂર્વ ધારાસભ્ય સતીશભાઈ પટેલ દ્વારા તાલુકાની જનતા માટે ઉભું કરાયેલ જનસંપર્ક કાર્યાલયનું ઉદ્દઘાટન ગુજરાત પ્રદેશ...
