Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગુજરાતના મુખ્યમંત્રી મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવ નિમિત્તે વડોદરાના જૈન સંઘમાં ઉપસ્થિત રહ્યા.

Share

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ભગવાન મહાવીર સ્વામીના ૨૬૨૦ મા જન્મ કલ્યાણક મહોત્સવ નિમિત્તે વડોદરાના અકોટા સ્થિત અલકાપુરી જૈન સંઘના ઉપાશ્રયમાં બિરાજમાન આચાર્ય રત્નસુંદર સુરિશ્વરજી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતાં.

આચાર્ય રત્નસુંદર સુરિશ્વરજી મહારાજે વાસક્ષેપ કરી મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને આશીર્વચન પાઠવ્યા હતા. ગુજરાતના જન જનના કલ્યાણ માટે મુખ્યમંત્રી બમણી શક્તિથી કામ કરે તેવી મંગલકામના આચાર્યએ વ્યક્ત કરી હતી.

Advertisement

Share

Related posts

છોટાઉદેપુર : ચૂંટણીપંચની ગાઈડલાઈન્સ પ્રમાણે કામગીરી અને આયોજન કરવા કલેકટરે મતદાન મથકોનું સ્થળ નિરીક્ષણ કર્યું.

ProudOfGujarat

ભરુચની પોલીટેનિક કોલેજ ના ગ્રાઉન્ડ માં યોજાયો 11માં તબક્કાનો ગરીબ કલ્યાણ મેળો..

ProudOfGujarat

ભરૂચ શહેર ના આલી ઢાળ વિસ્તાર ના મુખ્ય માર્ગ ઉપર ઉભેલી રીક્ષા માંથી વિકૃત હાલત એક ઈશમ નો મૃતદેહ મળતા ખળભળાટ મચ્યો હતો..હત્યા કે અન્ય કોઈ કારણ લોકો વચ્ચે ટોક ઓફ ધી ટાઉન બન્યો..!!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!