મહેમદાવાદ તાલુકાના વરસોલા ખાતે તા. ૨૫ થી ૨૭ માર્ચ દરમિયાન નિર્માણ થયેલ નૂતન સ્વામિનારાયણ મંદિર (વડતાલ ) તાબાનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. આ મહોત્સવ અંતર્ગત...
ભરૂચમાં મુન્શી મહિલા બી.એડ કોલેજ ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિનની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના પરમલોક વિજ્ઞાન કેન્દ્ર સંલગ્ન લોક વિજ્ઞાન કેન્દ્ર ભરૂચ અને મુન્શી મહિલા...
રાજસ્થાનમાં યુવાનોને રોજગારી મળે એ શુભહેતુ સાથે ગંગાપુરથી મનોજ વ્યાસ નામના યુવાને પદયાત્રા યોજી છે. તેઓ દેશના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને મળીને રજુઆત કરશે. ગુજરાતમાં મનોજ...
છેલ્લા છ ટર્મથી સતત લોકસભાની ચૂંટણી જીતતા આવેલા પ્રજાના લોકપ્રિય સાંસદ મનસુખ વસાવા વર્ષોથી આદિવાસીઓના પ્રશ્નો અને પ્રજાના પ્રશ્નો માટે સતત લડતા આવ્યા છે પણ...
ભરૂચ જિલ્લાની અગ્રણી ખેડૂતોની જીવાદોરી સમાન ગણેશ સુગર વટારીયામાં કસ્ટોડિયન તરીકે જિલ્લા રજિસ્ટ્રારની રાજ્ય સરકાર દ્વારા નિયુક્તિ કરી ચૂંટાયેલા બોર્ડને વિખેરી નાંખવામાં આવ્યું છે. 21...
રાજકોટમાં ચેટીચાંદ મહોત્સવ નિમિત્તે સિંધી સમાજ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટમાં સિંધી સમાજ અને રાસલીલા કલબ દ્વારા ચેટીચાંદ મહોત્સવ નિમિત્તે તારીખ 2/4/2022...