Proud of Gujarat

Category : Gujarat

FeaturedGujaratINDIA

પશ્ચિમ બંગાળના સાંસદની જૈન સમાજ વિરોધી ટિપ્પણી સામે અંકલેશ્વર મામલતદારને પાઠવાયું આવેદન.

ProudOfGujarat
અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે સમસ્ત જૈન સમાજના આગેવાનો અને ભાજપ મીડિયા સેલના સભ્યો દ્વારા એક આવેદનપત્ર પાઠવવામા આવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર પશ્ચિમ બંગાળના ટી.એમ.સી...
FeaturedGujaratINDIA

રાજપીપલા ખાતે નવનિર્માણ પામનાર શેલ્ટર ફોર અર્બન હોમલેસનું કરાયું ખાતમુહૂર્ત.

ProudOfGujarat
ગુજરાતના માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રીઅને જિલ્લાના પ્રભારી મંત્રી પૂર્ણેશભાઇ મોદીના હસ્તે આજે રાજપીપલાની સબ જેલ પાછળ,...
FeaturedGujaratINDIA

ખેડા : કોરોનામાં મૃત્યુ પામેલાના પરિવારજનોને વળતર ચૂકવવાની માંગ સાથે કોંગ્રેસે કલેક્ટરને આપ્યું આવેદનપત્ર.

ProudOfGujarat
ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખૂબ મહત્વની રજુઆત કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કરવામાં આવી હતી જેમાં જણાવ્યા મૂજબ તાયફાઓને બદલે ગ્રામ સભામાં કોવિડ મૃતકોના નામ નોંધણી...
FeaturedGujaratINDIA

રાજપીપલાના મહારાજા વિજયસિંહના ઘોડા વિન્ડસર લેડના પેઇન્ટિંગની કિંમત સાડા ચાર થી સાડા છ કરોડ અંકાઈ.

ProudOfGujarat
હમણાં જ થોડા દિવસ પહેલા રાજવી પરિવારના વર્તમાન સદસ્યો શ્રીમંત મહારાજા રઘુવીર સિંહ ગોહિલ અને તેમના સુપુત્ર અને વર્લ્ડસેલીબ્રિટી બનેલા યુવરાજ માનવેન્દ્રસિંહે અમારા પ્રતિનિધિને રાજવી...
INDIAFeaturedGujarat

માનવ વાસ્તવિક વિકાસ કેન્દ્ર રાજપારડી દ્વારા નેત્રંગ તાલુકામાં વિદ્યાર્થીઓને પરિક્ષાલક્ષી સાહિત્યનું વિતરણ.

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી સ્થિત માનવ વાસ્તવિક વિકાસ કેન્દ્ર દ્વારા નેત્રંગ તાલુકાના ડેબાર, ગાલિબા અને કાકડકુઇ ગામે માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાના ધો.૧૦ તેમજ...
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાના મુલદ ટોલનાકા નજીક ખીચોખીચ પશુઓ ભરેલ કન્ટેનર ઝડપાયું.

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઇવે પર મુલદ ટોલનાકા નજીક ખીચોખીચ ૩૬ જેટલા પશુઓ ભરેલ એક કન્ટેનર ઝડપાયું હતું. આ અંગે મળતી વિગતો...
INDIAFeaturedGujarat

કોરોનામાં મૃત્યુ પામેલા મૃતકના પરિવારજનોને 4 લાખની સહાયની માંગ સાથે ભરૂચ કોંગ્રેસે કલેકટરને પાઠવ્યું આવેદન.

ProudOfGujarat
ભારતમાં દવાખાનાઓમાં અપૂરતી વ્યવસ્થા, દવા અને ઓક્સિજનના અભાવે કોરોના કાળમાં પીડિતો એ સ્વજનો ગુમાવ્યા. મહામારી કાયદા અંતર્ગત સરકારે કોરોના પીડિત પરિવારને 4 લાખ આપવા જોઈએ,...
INDIAFeaturedGujarat

લતા મંગેશકરના નિધન બાદ રાજપીપલા વિજયસિંહ ચોક તથા કેવડિયામાં એકતાનગરમાં રેલવે સ્ટેશન પર રાષ્ટ્રધ્વજને અડધી કાઠીએ ફરકાવાયો.

ProudOfGujarat
સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકરના દુઃખ નિધન બાદ દેશભરમાં બે દિવસનો શોક મનાવાઈ રહ્યો છે ત્યારે નર્મદા જિલ્લામાં પણ રાષ્ટ્રીય શોક મનાવાયો હતો જેમાં રાષ્ટ્રીય શોક...
INDIAFeaturedGujarat

રાજપીપળા : નાંદોદ તાલુકાના માંગરોળ ગામે 1100 ફૂટ લાંબી ચુંદડી નર્મદા મૈયાને અર્પણ કરાઈ.

ProudOfGujarat
નર્મદા જિલ્લામાં ભારે શ્રદ્ધા અને ભક્તિભાવ પૂર્વક નર્મદા જ્યંતી ઉજવાઈ હતી. જેમાં નાંદોદ તાલુકાના માંગરોળ ગામે સમસ્ત ગ્રામજનોએ 1100 ફૂટ લાંબી ચૂંદડી નર્મદા મૈયાને અનોખી...
FeaturedGujaratINDIA

વડોદરા પાણીગેટ વિસ્તારના સ્ટેટ વિજિલન્સના પી.આઇની બદલી.

ProudOfGujarat
વડોદરામાં સ્ટેટ વિજિલન્સ રેડ બાદ પાણીગેટ વિસ્તારના પી.આઈ કે.પી પરમારની બદલી કરવામાં આવી છે. પાણીગેટ પોલીસમાં કે.પી પરમારનો ચાર્જ નવાપુરાના પી.આઈ મકવાણાને સોંપવામાં આવ્યો છે....
error: Content is protected !!