માંગરોળ : કિશન ભરવાડની ઘાતકી હત્યા કરતાં હિન્દુ સંગઠન કાર્યકરો દ્વારા મામલતદારને આવેદન.
અમદાવાદના ધંધુકાના પ્રખર હિન્દુવાદી ગૌરક્ષક કિશન ભરવાડની હત્યા નજીવી બાબતે થોડા દિવસ પહેલા થતા સમગ્ર રાજ્યમાં રોષ ભભૂકી ઉઠયો છે. ત્યારે કિશન ભરવાડની 20 દિવસની દીકરીને ન્યાય...
