ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાંથી પસાર થતા રાજ્ય ધોરીમાર્ગ પર અવારનવાર નાનામોટા અકસ્માત થતા રહે છે. અકસ્માતોની વણથંભી પરંપરા યથાવત રહેતી હોય એમ ઉમલ્લા નજીક એક...
ભરૂચ નજીક આવેલ એ. બી. સી. ચોકડીથી જંબુસર ચોકડી સુધીનો ફ્લાયઓવર બ્રિજ મંજૂર કરવામાં આવ્યો હતો. ધારાસભ્ય દુષ્યંત પટેલની દરખાસ્તનાં પગલે પ્રભારી મંત્રી પુણેશ મોદી...
ભારત રાષ્ટ્ર આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે ત્યારે ગુજરાત આ વર્ષે 26 મી જાન્યુઆરીએ નવી દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની પરેડમાં ટેબ્લોના માધ્યમથી આઝાદીના સંગ્રામમાં...
સુરત જિલ્લાના આદિવાસી વિસ્તારના ખેડૂતો, ગ્રામજનોને સાતત્યપૂર્ણ વીજપૂરવઠો પૂરો પડવાના હેતુથી નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી અને સુરત જિલ્લા પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે તા.૨૩...
ઝઘડિયા તાલુકામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી બાદ હાલમાં ઉપસરપંચોની ચૂંટણીનો માહોલ છવાયો છે. કુલ ૭૪ ગ્રામ પંચાયતોમાં ઉપ સરપંચની ચૂંટણી પ્રક્રિયામાં ત્રણ દિવસમાં ૬૮ ગ્રામ પંચાયતના...
આમોદ તાલુકાના કોંગ્રેસ પક્ષના પ્રમુખ અને આછોદ તાલુકા પંચાયતના સભ્ય એવા હરેશભાઈ પટેલે ભરૂચ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાના હસ્તે ભગવો ખેસ ધારણ...
છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવતા આકાશ વાદળછાયું બન્યુ હતું. આજરોજ છોટાઉદેપુર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હળવા માવઠા થયા હોવાની વિગતો જાણવા મળી છે. ઉલ્લેખનીય છે...