લગભગ સાત મહિનાના લાંબા સમય પછી નર્મદા જિલ્લામાં ફરી એકવાર કોરોનાની એન્ટ્રી આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે! દીકરાને મળવા મહારાષ્ટ્રથી લાછરસ ગામના પિતાનો કોરોના પોઝીટીવ...
ભરૂચ જિલ્લાના પાલેજ પંથકમાં પાંચ દિવસના પ્રવાસે આવેલા હુઝૂર્ શૈખુલ ઇસ્લામ હજરત સૈયદ મોહમ્મદ મદની મિયા સાહેબનું સાંસરોદ ખાતે અનુયાયીઓ દ્વારા શાનદાર સ્વાગત કરવામાં આવ્યું...
કોરોના કેસની સંખ્યા સમગ્ર ગુજરાતમાં દિનપ્રતિદિન વધતી જાય છે આ કોરોનાના વધી રહેલા ખતરામાં વડોદરા ઈન્ડીયન મેડીકલ એસોસિએશન દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે...
કાકરાપા૨–ગોળધા-વડ ઉદવહન સિંચાઈ યોજના જેમાં કાકરાપાર વિય૨માંથી પાણી ઉદવહન કરી ગોળધા વિય૨ અને ગોળધા વિય૨માંથી બીજા તબક્કામાં ઉદવહન કરી પાઈપલાઈન મારફતે માંગરોળ તાલુકામાં વડ ગામ...
ભરૂચ તાલુકાનાં મનુબર ગામ ખાતે આવેલ મનુબર સાર્વજનિક સ્કૂલમાં કોરોનાની વેકસીન અંગેની કાર્યવાહી ચાલુ હતી તેવામાં કોરોનાની વેકસીનની આડઅસર ત્રણ વિદ્યાર્થિનીઓને થઈ હતી. જેમને ચક્કર...
ભરૂચ તાલુકાના નબીપુર પોલીસ મથકમાં એક મિટિંગનું આયોજન કરાયું હતું. જેનો ઉદ્દેશ સાયબર ક્રાઈમ અંગેનો હતો. જેમાં નબીપુર પોલીસ મથકના પી.એસ.આઈ. જે.એમ. જાડેજાની સાથે વડોદરા...
ગુજરાત સરકારના કરુણા અભિયાન અંતર્ગત, આગામી ઉતરાયણના પર્વ દરમિયાન જે કોઈ સંસ્થા, ગ્રુપ કે સ્વયંસેવક, ઘાયલ પક્ષીની સારવાર માટે કેમ્પનું આયોજન કરી રહ્યાં હોય એમના...
દેશભરમાં 15 થી 18 વર્ષની વયજુથના બાળકોને વેક્સિનેશન આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. યોગ્ય પ્રમાણમાં વેક્સિનેશન થઈ શકે તે માટે પંચમહાલ જિલ્લામાં 43 શાળાઓમાં 114...