રાજ્યના સામાન્ય માણસ સુશાસનની પ્રતીતિ સેવા સેતુ દ્વારા થઈ રહી છે તે રાજ્ય સરકારની મોટી સફળતા છે. રાજ્યમાં ચાલી રહેલા સુશાસનના પર્વ નિમિત્તે સેવાસેતુ કાર્યક્રમ...
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં મુખ્ય માર્ગો પર વાહનોની સંખ્યા સતત વધતી જવાના કારણે દિન પ્રતિદિન ટ્રાફિક જામની સમસ્યા પણ વકરતી જાય છે. તેમાં પણ જ્યાં...
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ટુવા ગામે ઠંડા-ગરમ પાણીના દુર્લભ કુંડ આવેલા છે અને મહાભારત કાળનું શિવમંદિર અને ભીમની ચોરી છે. આ સ્થળે દેશ વિદેશમાંથી પ્રવાસીઓ...
ભરૂચ નોટરી બાર એશોસીએશનના આગેવાનોએ ભરૂચ ડિસ્ટ્રિકટ બાર એશોસીએશનની લેટર પેડ પર ભરૂચ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. અને તેમાં એમ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યુ હતું...
ભરૂચ જીલ્લાનાં કોંગ્રેસનાં અને સહકારી ક્ષેત્રેના અગ્રણી સંદીપસિંહ માંગરોલા સામે કેટલાક કેસો આગળ કરીને સંદીપસિંહ માંગરોલાની અટક કરવામાં આવી હતી તેમજ કસ્ટડીમાં મોકલી દેવાયા હતા....
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં તાજેતરમાં યોજાઇ ગયેલ ગ્રામ પંચાયતોની ચુંટણી બાદ ઘણા ગામોમાં વિજેતા અને હારેલા ઉમેદવારો વચ્ચે ઘર્ષણ થવાની ઘટનાઓ બહાર આવી રહી છે....
ટેક્સટાઇલ ઉદ્યોગની માફક જ ફૂટવેર ઉદ્યોગ ઉપર પણ જીએસટી દરમાં વધારો કરવાનો નિર્ણય જીએસટી કાઉન્સિલ દ્વારા કરવામાં આવ્યો છે. ફૂટવેર ઉપર હાલ પાંચ ટકા જીએસટી...