ભરૂચ જીલ્લામાં તા.3/1/22 ના રોજથી કોરોના પોઝીટીવ કેસ ડબલ ડીઝીટ એટલે કે બેવડા આંકમાં આવતા વહીવટી તંત્ર ચોંકી ઊઠયું છે સાથે કોરોનાને નિયંત્રણમાં લેવા અંગે...
સરકાર દ્વારા તાજેતરમાં ફુટવેર પર 12% જી.એસ.ટી કરવામાં આવતા સુરતના ફુટવેર એસોસિએશનના સભ્યો દ્વારા વિરોધ પ્રદર્શિત કરી દુકાનો બંધ કરી હડતાલ પર ઉતરી કંપનીમાંથી પરચેસ...
નર્મદા જિલ્લાને એસ્પિરેશનલ જિલ્લા તરીકે જાહેર કરાયેલ છે, ત્યારે સરકારની અનેકવિધ યોજનાઓના લાભો છેવાડાના લોકોને મળી રહે તેવા પ્રયાસોના ભાગરૂપે ગઇકાલે દેડીયાપાડાના કમોદવાવ ગામે જિલ્લા...
રાજ્યમાં અબોલ પશુઓ માટે સંજીવની અને જીવાદોરી સમાન ગણાતી કરુણા એમ્બ્યુલન્સ (૧૯૬૨) અને ફરતું પશુ દવાખાનું, અસંખ્ય પશુ અને પક્ષીઓના જીવ બચાવી રહ્યું છે. દર...
વડોદરા ખાતે બહુધા મરાઠી સમાજનો બહોળો વર્ગ આવેલો છે. જેનું વડોદરા નગરીના વિકાસમા યોગદાન રહેલું છે. જેમાં ખાસ કરીને વડોદરા ખાતે કાર્યરત શ્રી ક્ષત્રિય આહીર...
ભરૂચ તાલુકાના નબીપુર ખાતે પ્રાથમિક કુમારશાળા અને પ્રાથમિક કન્યાશાળા ખાતે ગિજુભાઈ બધેકા બાળમેળાનું આયોજન કરાયું હતું. જેમાં બાળકોએ ખુબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ધોરણ...
એક તરફ નર્મદા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં ૧૫ થી ૧૮ વર્ષના વિદ્યાર્થીઓ માટે સ્કૂલોમાં કોવિડ વેક્સિનેશનનું કામ ચાલી રહ્યું છે. ત્યારે નર્મદા જિલ્લામાં કેટલાક સ્થળે...