ભરૂચના ફાટા તળાવ વિસ્તારમાં ગટરોના ગંદા પાણી ઘણા લાંબા સમયથી ઉભરાય છે આ વિસ્તારના રહેવાસીઓ ગટરોના પાણીની ગંદકીથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ભરૂચના ફાટા તળાવ...
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત નદી ઉત્સવની ઉજવણીના ભાગરૂપે આજે સવારે નર્મદા પાર્ક ભરૂચ ખાતે યોગા અને મેડીટેશન શિબિર યોજાઈ હતી, જેનું ભરૂચના પ્રાંત અધિકારી...
વડોદરા ખાતે કાર્યરત શ્રી ક્ષત્રિય આહીર શીમ્પી સમાજ એક અગ્રેસર સામાજિક સંસ્થા છે. જે સમાજના ઉત્થાન માટે સતત પ્રયત્નશીલ છે. જે સંસ્થા વડોદરા ખાતે સમાજના...
ભરૂચ જિલ્લાના પરીએજ ગામ નજીક સુપ્રસિધ્ધ હઝરત બાવા રૂસ્તમ રહમતુલ્લાહ અલયહિની દરગાહ આવેલી છે. જે દરગાહ શરીફની સંદલ શરીફની વિધિ સાદગી પૂર્વક સંપન્ન કરાઇ હતી....
ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે ગત તા.૨૫ મીના રોજ સવારના સમયે જી.એમ.ડી.સી.તરફ જતા માર્ગ પરથી પસાર થતી એક ટ્રકની અડફેટમાં ઉપરથી પસાર થતા વીજ...
દેશને આઝાદ કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર કોંગ્રેસ પાર્ટીનો 28 ડિસેમ્બરના રોજ 137 મો સ્થાપના દિવસ હતો. કોંગ્રેસ પાર્ટીના અનેક વ્યક્તિઓએ આઝાદી માટે પોતના પ્રાણ ન્યોછાવાર...
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના સારસા ગામે ગતરોજ દુધ ઉત્પાદક મંડળી ખાતે પશુપાલન સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ હતુ. ભરૂચ દુધધારા અને સહજાનંદ દુધ ઉત્પાદક મંડળી સારસાના...
સામાન્ય વીમા કેટેગરીમાં ભારતના અગ્રણી અને સૌથી વિશ્વસનીય ખાનગી ક્ષેત્રોમાંની એક આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઈન્સ્યોરન્સે નાના અને મધ્યમ ઉદ્યોગો (એસએમઈ) માટે ડિસેમ્બર 2020માં ઓનલાઈન બિઝનેસ...
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની પાદરા બ્રાન્ચના મેનેજર તથા લોન ઓફિસર દ્વારા ગેરકાયદેસર રીતે ખોટા દસ્તાવેજો ઉભા કરી ગ્રાહકની જાણ બહાર લોન ઇસ્યુ કરી હોવાના આક્ષેપો...