રાજપીપલા : નિવૃત કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે નર્મદા જિલ્લા નિવૃત કર્મચારી મંડળ ટ્રસ્ટ દ્વારા નર્મદા કલેકટરને પાઠવ્યું આવેદન.
રાજપીપલા ખાતે કલેકટર કચેરીએ નર્મદા જિલ્લા નિવૃત કર્મચારી મંડળ ટ્રસ્ટના પ્રમુખ છગનભાઇ વણકરની આગેવાનીમા નર્મદા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં નિવૃત કર્મચારીઓના 18 જેટલાં પડતર...
