ભરૂચ નર્મદા નદીમાં ચાલતું ગેરકાયદે રેતી ખનન રોકવા મુખ્યમંત્રીને સાંસદ મનસુખ વસાવાએ પત્ર લખી રજુઆત.
ભરૂચ જિલ્લામાંથી પસાર થતી નર્મદા નદીના બંને કાંઠે ગેરકાયદે રેતીનું ખનન છેલ્લા ઘણા વર્ષોથી થઈ રહ્યું છે. ગરુડેશ્વર, પોઇચા ભાઠા, રૂંઢ, શિનોર તાલુકા, નાંદોદ તાલુકા,...
