ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ યોગ્ય રીતે જળવાઇ રહે તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી સી.બી.બલાતે એક જાહેરનામા ઘ્વારા સમગ્ર ભરૂચ જિલ્લામાં તાત્કાલિક અસરથી તા.૦૫/૦૨/૨૦૧૮...
ભરૂચ જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક તા.૧૭/૦૨/૨૦૧૮ ના રોજ સવારના ૧૧:૦૦ કલાકે જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષપણા હેઠળ કલેકટર કચેરી ભરૂચના સભાખંડમાં યોજાશે જેથી સબંધિત અધિકારીઓએ...
ઝઘડીયા તાલુકા ના શીયાલી ગામે આવેલા જ્ઞાનયોગ દર્શન આશ્રમ ના મહંત કુષ્ણદાસજી એક નિવેદન માં જણાવ્યું છેકે તા. ૧૩/૦૨/૧૭ ને મંગળવારના રોજ મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે...
ગુજરાત સરકાર દ્વારા શ્રમજીવીઓને રોજગારી માટે અનેક યોજનાઓ અનેક લાભ આપવામાં આપવામાં આવી રહ્યાં છે. જેમા રાજ્ય સરકાર દ્વારા શ્રમજીવીઓને રોજગાર માટે સાયકલ આપવામાં આવે...
ઝઘડિયા તાલુકાના રાજપારડી પોલીસ મથકના પી.એસ.આઇ વિરુધ્ધ કાયદેસરના પગલાં ભરવા બી.ટી.એસ દ્વારા કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું છે. રાજપારડી ના પી.એસ.આઇ દ્વારા મજૂરોને ખોટી રીતે માર...
(તલ્હા ચાંદીવાલા, સુરત) સુરત શહેરની મહિલાઓ એવું માને છે કે મુસ્લિમ મહિલા લગ્ન અને તલાક ધારો(મુસ્લિમ પર્સનલ લો)કાનુન – ૨૦૧૭ લોકસભામાં મુસ્લિમ ધાર્મિક વિદ્વાનોઅને બુદ્ધિજીવીઓ...
(વિશાલ મિસ્ત્રી રાજપીપળા) બીએસસી ઝુઓલોજી અને એમએસસી બાયોસાયન્સ થયેલ અલ્પા ચૌધરીને 2016માં ટેટના આધારે બાયોલોજી શિક્ષક તરીકે રાજપીપળાની કન્યા વિનય મંદિરમાં સમાવેશ થયો હતો પણ...