અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી કેસા કલર કેમ કંપની ખાડીમાં બિનઅધિકૃત રીતે ડિસ્ચાર્જ કરતા ઝડપાઈ જવા પામી હતી. અંકલેશ્વર NCTL ની મોનીટંરીગ ટીમ એ ઝડપી પાડી જીપીસીબી...
આજરોજ તાલુકા મથક માંગરોળમા આવેલ કોર્ટમાં ભારતના સંવિધાન દિવસ અંતર્ગત કોર્ટ પરિસરમાં સિનિયર સિવિલ જજ સાહેબ એમ બી દવેની અધ્યક્ષતામાં ભારતના સંવિધાનની ઉદ્દેશીકા એક સાથે...
ગત તારીખ-15 મી નવેમ્બરના રોજ મધરાતે અંકલેશ્વર હાઇવે ઉપર નવજીવન હોટલ પરિસરમાં આવેલ ખાનગી એટીએમ મશીનને બોલેરો પીકઅપ લઈને આવેલા તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને...
૨૬ નવેમ્બર એટલે સંવિધાન દિવસ અને સંવિધાન રચનાર ડાૅ. બાબાસાહેબ આંબેડકર અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને ફૂલહાર વિધિ તથા સંવિધાન પ્રતિજ્ઞા, સહિતના કાર્યક્રમો ભરૂચ રેલ્વે...
ભરૂચના ટેલીફોન એકસચેન્જની પાસે, આલીપુરા કાછીઆવાડમાં આવેલ શ્રી કાછીઆ પટેલ મસાલા પંચની વાડીનું ભરૂચના ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ, વડોદરા વિભાગ આર.એસ.એસના સંધચાલક...
છોટાઉદેપુર તાલુકાના રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારના જિલ્લાની બોર્ડર ઉપર આવેલ ફેરકુવા ચેકપોસ્ટ ઉપર આઇસર ટેમ્પમાં લઈ જવાતો રૂપિયા 12,68,700 નો ભારતીય બનાવટનો દારૂ પોલીસે ઝડપી...
અંકલેશ્વરની પ્રતિન ચોકડી સ્થિત ભૂખ્યાને ભોજન સેન્ટર ખાતે મર્હૂમ અહેમદ પટેલની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે ભૂખ્યાઓને ભોજન કરાવ્યુ હતું. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ સાંસદ મર્હૂમ...
દુનિયાની સૌથી મોટી લોકશાહી ગણાતા ભારતનું શાસન બંધારણને આધારે ચાલે છે. આ બંધારણને 1947 માં આઝાદી મળ્યા બાદ ડો.બાબા સાહેબ આંબેડકરની અધ્યક્ષતામાં રચાયેલી સમિતિમાં 1081...
ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતેની વીજ કચેરીમાં ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતા કર્મચારીને માર મારી જાતિવિષયક અપમાન કરનાર બે ઇસમો સામે ઝઘડીયા પોલીસમાં ફરિયાદ લખાવા પામી...