કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેથી પ્રાયોગિક ધોરણે 10 ઇ-રીક્ષાનાં સફળ પ્રયોગ બાદ વધુ ૪૫ ઈ-રીક્ષાઓ પ્રવાસીઓની સેવામાં મુકવામાં આવતા કુલ 55 ઈ-રીક્ષાઓ કાર્યરત...
અંકલેશ્વરમાં નિર્માણ પામેલ સુરવાડી બ્રિજથી ચૌટાનાકા તરફ જતો માર્ગ છેલ્લા ઘણા સમયથી બિસ્માર બનતા અકસ્માતોની ઘટનાઓમાં વધારો થયો છે. હાલ 6 મહિના અગાઉ જ સુરવાડી...
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આવેલ તપોવન વિદ્યાલય શાળામાં ધો-૮ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની નિષ્ઠાબેન સોલંકીએ બે જિલ્લાઓને સાંકળતી નિબંધ સ્પર્ધામા પ્રથમ ક્રમ મેળવતા શાળાનું ગૌરવ...
ભરૂચ જીલ્લામાં આવેલ પ્રિતમ નગર પાસે આવેલ રચના પાર્ક સોસાયટીમાં નજીવી આગને કારણે મકાનમાં આગ લાગી ગઈ હતી. જેની જાણ રહેણાક લોકોને થતાં વિસ્તારમાં દોડધામ...
કરજણ ભરત મુનિ હૉલ ખાતે શુક્રવારના રોજ ભારતીય જનતા પાર્ટીના વડોદરા જિલ્લા લઘુમતિ મોરચાનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનો પ્રારંભ તિલાવતે કુરાન શરીફથી કરાયો...
પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ તાલુકાની જીવાદોરી સમાન ચાસવડ દુધ ડેરીમાં ભારત વર્ષમાં શ્વેતક્રાંતિ-દુધ ક્રાંતિના જનક ડૉ.વગીઁસ કુરીયનની ૧૦૦ જન્મજયંતિ અને ભારતીય બંધારણ ઘડવૈયા ડૉ.બાબાસાહેબ આંબેડકરની...