અંકલેશ્વર પંથકમાં સેવાભાવી યુવાનો દ્વારા અનોખી પહેલ : ફૂટપાથ પર ઈજાગ્રસ્ત થયેલ વૃદ્ધને હોસ્પિટલ ખસેડાયા.
અંકલેશ્વરમાં સેવાભાવી યુવાનો દ્વારા ફૂટપાથ ઉપર ઇજગ્રસ્ત પડેલ વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અંકલેશ્વર સ્ટેશન રોડ ઉપર એક વૃદ્ધ ઇજગ્રસ્ત હાલતમાં પડ્યા હતા...
