રાજપીપળા : ગરુડેશ્વર ખાતે નર્મદા કોંગ્રેસ દ્વારા જનજાગૃતિ અભિયાન અંતર્ગત રેલી નીકળી.
આગામી ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે વિવિધ રાજકીય પક્ષો સક્રિય બન્યા છે. જેમાં નર્મદા કોંગ્રેસ દ્વારા વિવિધ તાલુકાઓમાં જનજાગૃતિ અભિયાન અંતર્ગત ગરુડેશ્વર ખાતે રેલી...
