રાજપીપળા સહીત નર્મદા જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. બપોર પછી રાજપીપલામાં અચાનક કમોસમી ધોધમારવરસાદ તૂટી પડયો હતો. આ ભારે વરસાદથી રાજપીપળામાં જળબંબાકાર સ્થિતિ સર્જાઈ...
અંકલેશ્વર ખાતે ઓ.એન.જી.સી. અસરગ્રસ્તોની કેટલીક માંગણીઓનો આજરોજ મળેલ મિટિંગમાં સુખત અંત આવતા ઓ.એન.જી.સી. અસરગ્રસ્ત કિશાન સેવા મંડળ અને સરપંચ સંઘ દ્વારા ખુશી વ્યક્ત કરવામાં આવી...
પાલેજ નગરમાં ભર શિયાળે અચાનક વાતાવરણમાં પલટો આવતા નગરજનો અચંબિત થઈ ઉઠ્યા હતા. ગુરુવારે બપોરે નગરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને કાળા ડીબાંગ વાદળોની...
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાનાં કાંકરીયા ગામ ખાતે થયેલ ધર્માંતરણ અંગે ઝડપાયેલા ચાર આરોપીઓનાં કુટુંબીજનોની સ્થિતિ ખૂબ દયાજનક થઈ ગઈ છે. આ અંગે એક મહિલાનો વિડીયો...
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત તેમજ લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભોના વિતરણ માટે તા.૧૮ મી નવેમ્બરથી તા.૨૦...
આમોદ તાલુકાના કાંકરિયા ગામે 15 વર્ષમાં 130 આદિવાસીઓના ધર્મ પરિવર્તનનો સંવેદનશીલ મુદ્દો હવે સરકાર માટે પણ ગંભીર બની ગયો છે. લોભ, લાલચ, પ્રલોભનો કરી ગેરકાયદે...