આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધન કર્યું હતું તે દરમિયાન તેઓએ ત્રણેય કૃષિ કાયદાઓ રદ કરવાની જાહેરાત કરી છે. તેમણે આ મુદ્દે આંદોલન કરી રહેલા...
નર્મદા જિલ્લામાં આદિવાસીઓના સૌથી મોટા ગણાતા ભાદરવાના મેળામાં આજે કાર્તિકી પૂનમે શ્રધ્ધાનો ભક્તિસાગર લહેરાયો હતો. આદિવાસી સંસ્કૃતિના સુભગ દર્શન કરાવતા કાર્તિકી પૂનમે ભાથુજીદાદાની ટેકરી પર...
પંચમહાલ જીલ્લામાં “કેર ઇન્ડિયા” તરફથી ૧૦ ઇકોવાન અને ૧૦ મોટરસાયકલ વાહન વેક્સિનેશન કોવીડ-૧૯ રસીકરણ અભિયાન માટે જિલ્લાના અંતરિયાળ ગામોમાં દૂર સુધી જવા માટે આપવામાં આવી...
નેત્રંગ તાલુકાના ચાસવડ-પ્રાથમિક શાળા ખાતે સવારે ૮ થી ૧૦, કાંટીપાડા-ગ્રામપંચાયત પાસે સવારે ૧૦ થી ૧ તેમજ નેત્રંગ ટાઉનમાં-ગ્રામપંચાયત પાસે – બપોરે ૪ થી ૬ દરમિયાન...
મોરવા હડફ તાલુકાની મોરા પ્રા.શાળામાં ભૌતિક સુવિધાઓમાં વધારો થાય તે માટે ગામના સજ્જનો દ્વરા દાન એકત્ર કરવામાં આવ્યું હતું. જેના અનુસંધાનમાં આજરોજ ગામના સજ્જનો દ્વારા...
પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકા કોંગ્રેસ દ્વારા જનજાગરણ અભિયાન સભ્ય નોંધણી ઝુંબેશ નવા વર્ષનો સ્નેહમિલન કાર્યક્રમ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માજીના કાર્યક્રમ આગામી વિધાનસભાણ...
કાલોલ તાલુકા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ વિનોદકુમાર અમીન તથા મહાસંઘના જિલ્લા સંઘઠન મંત્રી વિજયભાઈ પટેલ દ્વારા પંચમહાલ જિલ્લા DPEO ડૉ. વી.એમ પટેલ તથા નાયબ DPEO...
ભરૂચ જિલ્લાના પાલેજ ખાતે કાર્યરત સેવાભાવી ધી પાલેજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિધવા માતા બહેનોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. પાલેજ નગરના લીમડા શેરી...
ભરૂચના સીતપોણ ગામના સબ આરોગ્ય સેન્ટર ખાતે દ્વિતિય તબક્કાનો રસીકરણ કાર્યક્રમ યોજાયો હતો. હાલ સમગ્ર રાજ્યમાં સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોના મહામારી સામે લોકો સુરક્ષિત...