આગામી તારીખ ૧૪ મી નવેમ્બરના રોજ વર્લ્ડ ડાયાબિટીસ ડે નિમિત્તે અંકલેશ્વર ખાતે વિનામૂલ્યે ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 14 નવેમ્બર વિશ્વ મધુપ્રમેહ દિવસ...
માંગરોળ તાલુકાની લિંબાડા પ્રાથમિક શાળા ખાતે આજરોજ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતુ. આ કાર્યક્રમમાં લીમડા, વેલાછા, કઠવાડા, શેઠી, પાણેથા, ઘૂંટી, આસોદલા, સાવા, કંટવા,...
ભરૂચ જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૪૮ પર આવેલા ભરૂચના માંચ અને વરેડિયા વચ્ચે એક રેટ સ્નેક (ધામણ) સાપને કોઇ અજાણ્યા વાહન ચાલકે અડફેટે...
કારતક સુદ આઠમનાં દિવસે ભરૂચ નગરનાં જે.બી.મોદી પાર્ક પાસે આવેલ પાંજરાપોળ ખાતે ગોપાષ્ટમી ઉજવણી કરવામાં આવી હતી. ગોપાષ્ટમીનાં દિવસે શ્રી કૃષ્ણ અને ગાયની પૂજા કરવામાં...
– પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ભરૂચ સબજેલમાં સંદીપસિંહ માંગરોલાની મુલાકાત બાદ જણાવ્યુ કે રાજકરણ નિમ્ન કક્ષાએ પહોંચી ગયું છે. – સહકારી ક્ષેત્રમાં રાજકીયકરણ ન થવું...
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના સારસા ગામની સીમના ટેકરા વગામાં આવેલ એક ખેતરમાંથી એક અજગર પકડાયો હતો. મળતી વિગતો મુજબ આજરોજ સારસા ગામના દિનેશ કપ્તાન તેમજ...