ગતરોજ દશેરાના પાવન પર્વ નિમિતે અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં વિવિધ દાતાઓની મદદથી નાગરિક સુવિધા કક્ષનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું . જેમાં પોલીસ અધિકારીઓના અનુરોધ થી...
માંગરોળ અને ઉમરપાડા તાલુકા મથક પોલીસ સ્ટેશનમા અને ઝંખવાવમા વન વિભાગ દ્વારા દશેરા પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજાનો કાર્યક્રમ યોજાયો હતો. માંગરોળ તાલુકા મથક પોલીસ સ્ટેશન...
અંકલેશ્વર રાજપીપળા ચોકડી શુભ લક્ષ્મી સોસાયટીના રહીશો માતાજીનની મૂર્તિનું વિસર્જન કરવા માટે દઢાલ ગામ પાસેથી પસાર થતી અમરાવતી નદીમાં ગયા હતા, જ્યા એક મહિલા સહિત...
ભરૂચ નેશનલ હાઇવે પર અસુરીયા ગામ નજીક પાર્ક કરેલ કન્ટેનર તસ્કરો દ્વારા તોડી અંદર રહેલા સાડીનો જથ્થો તેમજ મનીશનના પાર્ટ મળી કુલ 10,54,926/- લાખના મુદ્દામાલની...