ભરૂચ જિલ્લાના તમામ રાજ્ય ધોરીમાર્ગને સમારકામ કરવા કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલાએ સરકારને પત્ર લખ્યો.
ભરૂચ જીલ્લામાં રસ્તાઓને લઈને સરકારને અવારનવાર રજૂઆતો કરવામાં આવી છે. હાલમાં ભરૂચ જિલ્લામાથી પસાર થતાં તમામ રાજ્ય ધોરીમાર્ગો વરસાદને કારણે તૂટી ગયેલી અવસ્થામાં દેખાઈ રહ્યા...
