જિલ્લાભરમાં ધામધૂમથી હનુમાન જયંતિની ઉજવણી કરાઈ ભરૂચ જિલ્લામાં આવેલા હનુમાન મંદિરોમાં ભક્તિભાવ માહોલ ભરૂચ. ભરૂચ જિલ્લામાં પવનપુત્ર હનુમાન જ્યંતીની ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવી હતી....
પાંચ વર્ષના બાળકે નર્મદા પરિક્રમા પૂર્ણ કરી નર્મદા. ૧૮ કિમી નું અંતર કાપી પાંચ વર્ષના હર્ષરાજ સિંહ ગોહિલે પરિક્રમા વાસીઓમાં આકર્ષણ જમાવ્યું હતું. ગોપાલપુરા ગામના...
મહાત્મા ગાંધી અને સરદાર પટેલના ગુજરાતમાં અમદાવાદ ખાતે 64 વર્ષ બાદ રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન યોજાશે મહાત્મા ગાંધી અને સરદાર સાહેબ ના ગુજરાતમાં આગામી પખવાડિયામાં અખિલ...
વાલીયા એપીએમસી કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે ગણેશ સુગર પર આકરા પ્રહારો કરતા કોંગી આગેવાન સંદીપ માંગરોલા ભરૂચ જિલ્લાના વાલીયા ખાતે આવતીકાલે APMC કાર્યાલય નું ઉદઘાટન થવાનું...