Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIA

આમોદ ટાઉનમાં શનિવારે સવારના 8 વાગ્યેથી બપોરના 2 વાગ્યા સુધી વીજકાપ રહેશે

Share

ભરૂચ.

દક્ષિણ ગુજરાત વીજ કંપનીના આમોદ પેટા વિભાગીય કચેરી દ્વારા 11 કેવી આમોદ ટાઉન ફીડર પર શનિવારે અગત્યનું સમારકામ શરૂ કરવામાં આવનાર છે. જેના પગલે સવારના 8 વાગ્યેથી બપોરના 2 વાગ્યા સુધી આમોદ ટાઉન વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે. જે અંગે વીજ કંપની દ્વારા આમોદ શહેરના રહિશોને જાણ કરવામાં આવી છે.

Advertisement

 

અત્રે ઉલ્લખનિય છે કે, સવારના 8થી બપોરના 2 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેવાને કારણે લોકોને કાળઝાર ગરમીમાં શેકાવાનો વારો આવશે. સમારકામ પુર્ણ થયેથી વીજ પુરવઠો પુન: રાબેતામુજબ શરૂ કરી દેવામાં આવશે.


Share

Related posts

ભરુચ: વેલ્સપન કંપનીએ 400 જેટલા કર્મચારીઓને વર્ક ટુ હોમના આદેશ કરતા કર્મીઓમાં ફફડાટ

ProudOfGujarat

લીંબડી શ્રી જી.એસ. કુમાર વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા.

ProudOfGujarat

સાંસદ અહેમદ પટેલનાં પુત્ર ફૈઝલ કેરાળના પૂરગ્રસ્ત વિસ્તારની લીધી મુલાકાત…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!