બનાબ અંગેની મળતી વિગતો અનુસાર અંકલેશ્વરની શ્રી સુદર્શન પોલીકુલ કંપનીમાં કામ કરતો ૨૧ વર્ષીય દીપક સુરેશ માજી કંપનીમાં આવેલ પાણીની ટાંકીમાં ન્હાવા ગયો હતો દરમ્યાન...
પોલીસ સુત્રીય માહિતી અનુસાર અંકલેશ્વરના હવા મહલ પાછળ ઝુપડપટ્ટીમાં રહેતો ઇમરાનખાન પઠાણ અને ૨૦ વર્ષીય રેખા વસાવા છેલ્લા ચાર વર્ષથી પ્રેમ સંબંધમાં સાથે રહેતા હતા.આ...
વિજયસિંહ સોલંકી, (ગોધરા) પ્રેટોલીયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય દ્વારા ગ્રામ સ્વરાજ અભિયાનના ભાગ રુપે ૨૦ એપ્રિલ ના દિવસે ઉજ્જવલા દિવસ તરીકે ઉજવાનુ નક્કી કરવામાં આવ્યુ...
છોટાઉદેપુર નગરને ભૂંડોના ત્રાસથી મળશે મુક્તિ.. પાલિકા એ હાથ ધર્યું અભિયાનછોટાઉદેપુર નગરપાલિકા ની “હાથી સરકારે” ચૂંટણી દરમિયાન આપેલ વધુ એક વચન પૂરું કરવાની શરૂઆત કરી...