જાંબુઘોડાના પ્રકૃતિ પ્રેમી પુષ્પેન્દ્રસિંહ રાઠોડે Facebook ના માધ્યમ વડે મિત્રોએ ભેગા કર્યા અને કરાવ્યું વનભ્રમણ
વિજયસિંહ સોલંકી, જાંબુઘોડા(પંચમહાલ) ફેસબુક,વોટ્સએપ જેવા સોશિયલ મિડીયાના માધ્યમો આપણી સાથે અભિન્ન અંગ બની જોડાયેલા છે.જેમા ફેસબુક તો ઉમદા માધ્યમ પુરવાર થયુ છે.આમ તો ફેસબુકનો ઉપયોગ...
