છેલ્લા કેટલાક વર્ષોથી ભરૂચના સોનેરી મહેલ ઢાલ ઉપર ગેબીએન વોલ અંગેનો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે વિવાદિત ગેબિયન વોલ અંગેના અભિપ્રાય ને જીલ્લા કલેકટરે રદ...
જોકે કંપનીમાં જ કામદારોને રહેવાની ફરજ પાડતા ભૂખ તરસ થી એક કામદારની તબિયત પણ લથડી હતી.અને મામલો વધુ બિચક્યો હતો. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની હ્યુબેક કલરમાં...
વિજયસિંહ સોલંકી, ઘોંઘબા, (પંચમહાલ) દેશના વડાપ્રધાન નરેન્દ્રમોદી ભારતને સ્વચ્છ ભારત બનાવાના અભિયાનના સપનાને સાકાર કરવા ગામેગામ શૌચાલય બને એ દિશામાં જાગૃતિ લાવવા પ્રયત્ન કરી રહ્યાછે....
પ્રાપ્ત માહિતી અનુસાર વાલિયા તાલુકાના કોંઢ ગામના દેસાઈ ફળિયામાં રહેતા ગૌતમ ભાઈ કૌશિકભાઈ દેસાઈ ગત રોજ આશરે રાતે 1૦ વાગ્યાની આસપાસ ઘરના સભ્યો સાથે બેઠા...
સુરત ગ્રામ્ય જીલ્લા વિસ્તારમાંથી મિલકત સંબધી ગુના બન્યા હોય જે અંગે પોલીસ અધિક્ષક મહેશ નાયકે આરોપીઓને શોધી નાખવા અને ગુના બનતા અટકાવવા એસ.ઓ.જી શાખાના ઇન્ચાર્જ...
વાપીથી લઇ આણદ-અમદાવાદ થી શ્રોતાઓ ઉમટી પડયા….. વહેલી પરોઢ સુધી ગાયક કલાકારો એ લોકોને ભક્તિરસમાં તરબોળ કર્યા. અંકલેશ્વર ખાતે માં વિધ્યાવાસીની ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા આયોજિત...