વહેલી સવારથી જ સુરત શહેરના તમામ મહાદેવ મંદિરોની અંદર ભીડ ઉમટી છે. મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવને બીલીપત્ર અને દૂધથી અભિષેક કરવામાં આવતો હોય છે. શિવાલયોમાં...
રિટેલ-કેન્દ્રિત નોન-બેંકિંગ ફાઈનાન્સિયલ કંપની એલએન્ડટી ફાઇનાન્શિયલ સર્વિસિસ (એલટીએફએસ) દ્વારા પ્લાનેટ (પર્સનલાઇઝ્ડ લેન્ડિંગ એન્ડ આસિસ્ટેડ નેટવર્ક્સ) એપ્લિકેશને બે મિલિયન ડાઉનલોડ્સનું સીમાચિહ્ન હાંસલ કર્યું છે. ડાઉનલોડ્સની સંખ્યામાં...
ઈન્દોરથી છતરપુર જઈ રહેલી બસ શનિવારે સવારે મધ્યપ્રદેશના સાગર જિલ્લાના ચણબીલા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળની નિવાર ઘાટીમાં પલટી ગઈ હતી. જેના કારણે ચાર લોકોના ઘટના...
જન્મદિવસ આપણા બધા માટે વર્ષના સૌથી ખાસ દિવસોમાંનો એક છે. અમારા કેટલાક ખાસ વ્યક્તિઓ તરફથી શુભેચ્છાઓ અને આશીર્વાદ પ્રાપ્ત કરવા અને અમારા ખાસ દિવસે અમારા...
ઉત્તરાખંડ સ્થિત કેદારનાથ ધામના દરવાજા ક્યારે ખુલશે તેની જાહેરાત કરવામાં આવી છે. આજે મહાશિવરાત્રીના પાવન પર્વ પર ઉખીમઠમાં પરંપરાગત પૂજા પછી તેમજ પંચાંગની ગણતરી બાદ...
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ખાતેથી જિલ્લા કક્ષાના સુજલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો....