ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અવિધા ગામે જુગાર રમતા પાંચ ઇસમોને પોલીસે ઝડપી લીધા હતા. આ અંગે રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ રાજપારડી પોલીસને અવિધા બીટ...
– ગુજરાતમાં એક એવા શિવમંદિર વિશે જ્યાં શિવ આરાધના માટે સમુદ્રદેવની પરવાનગી લેવી પડે છે શિવ અને શક્તિના મિલનને મહાશિવરાત્રી તરીકે ઓળખવામાં આવે છે. દર...
અંકલેશ્વર શહેરમાં આવેલી ખ્યાતનામ અને ગુણવત્તા ભર્યું શિક્ષણ આપતી ” અંકલેશ્વર પબ્લિક સ્કૂલમાં ” SSC બોર્ડ ની પરીક્ષા માટે વિદાય લઈ રહેલા વિદ્યાર્થીઓ, વિશાળ સંખ્યામાં...
તારીખ 17/2/23 ના રોજ દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષા કલા મહાકુંભ દલપત રામા ભવન, કામરેજ, સુરત ખાતે યોજાયેલ હતો. જેમાં ભરૂચ જિલ્લામાંથી રાસ સ્પર્ધાનું પ્રતિનિધિત્વ ઝઘડિયા...
નડિયાદ ખાતે આવેલ જય માનવસેવા મંડળ સંચાલિત ‘દિકરાના ઘર’ નામે વૃદ્ધાશ્રમમાં ગુજરાત અને ભારતમાંથી ૭૫થી વધુ વૃદ્ધોની સાર સંભાળ તથા સારવાર કરવામાં આવી રહી છે....
આજરોજ સમગ્ર રાજ્યમાં ભૂર્ગભ જળસ્તર ઊંચા લાવવા અને વરસાદી પાણીના સંગ્રહ માટેના ‘સુજલામ સુફલામ જળ અભિયાન’ નો શુભારંભ થયો છે. જે અંતર્ગત ખેડા જિલ્લામાં ચકલાસીના...