ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો હતો. કમોસમી વરસાદને પગલે ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે. ત્યારે આજે વહેલી સવારથી અમદાવાદ સહિત જિલ્લાઓમાં...
નીડર, લોકનિષ્ઠ અને પરિશ્રમી એવા મૂળ વડોદરાથી પત્રકારીત્વનો પથ પકડનાર સન્ની અબ્રાહમનું તાજેતરમાં દિલ્હી ખાતે નિધન થયુ હતું. સદગતને શ્રદ્ધાંજલિ આપવા માટે તારીખ ૧ લી...
ભરૂચ જિલ્લાના વાતાવરણમાં વીતેલા 24 કલાકમાં મોસમનો બદલાતો મિજાજ જોવા મળ્યો હતો, જિલ્લાના કેટલાક ભાગમાં કમોસમી વરસાદી ઝાપતા તો આજે દિવસ દરમ્યાન વિઝીબીલિટીમાં ઘટાડો થતા...
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં છાસવારે નાનામોટા અકસ્માત સર્જાતા રહે છે. બેફિકરાઇથી દોડતા ભારે વાહનોથી અવારનવાર અક્સ્માતો સર્જાતા હોવાની વાતો સામે આવી છે. ગતરોજ તાલુકાના પાણેથા...
આજે નર્મદા જયંતિના દિવસે ઠેરઠેર વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં પણ નર્મદા જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી. નર્મદા કિનારાના...
અંકલેશ્વર વાલીયા રોડ પર આવેલ વટારિયા ગામ ખાતે મણી નાગેશ્વર મહાદેવ તેમજ મહાદેવના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન રંગેચ ચંગે સંપન્ન થયું હતું. આ પ્રસંગે શિવભક્ત...