અંકલેશ્વર ડિવિઝન વિવિધ પોલીસ મથક માં ચોરી, સાઇબર ફ્રોડના 4.64 લાખનો મુદ્દામાલ રિકવર કરી મૂળ માલિક ને પરત પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવ્યા હતા. અંકલેશ્વર...
ભરૂચ ઈમરજન્સીના સમયે આવી પડેલી આપદાના સમયે ત્વરિત રાહત અને બચાવની કામગીરી કરી શકાય તેવા આશયથી નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA), અને ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર...
સર્વોદય જનકલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ, સુરત દ્વારા આજ રોજ ઓલપાડ તાલુકાના મોરથાણ ગામે વસ્ત્ર દાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગરીબ અને જરૂરતમંદ લોકો માટે...
પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર સાથે સાંસદ સભ્યોની રેલવેને લગતાં પ્રશ્નો અંગે મિટીંગ મળી ભરૂચ પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર સાથે સાંસદ સભ્યોની એક ખાસ બેઠકનું આયોજન...
નર્મદા પાર્કના સંચાલનને જિલ્લા પંચાયતના અધિકારી અજાણ ભરૂચ ભરૂચના ઝાડેશ્વર ખાતે નિલકંઠ મંદિર પાસે બનાવેલું નર્મદા પાર્ક સ્થાનિક લોકોના આનંદપ્રમોદ અને મનોરંજન માટેનું સ્થળ છે....
દિલ્હી બ્લાસ્ટની ઘટનાને લઈને પોલીસ વિભાગની કાર્યવાહી ભરૂચ દિલ્હી બ્લાસ્ટની ઘટનાને લઈને સમગ્ર દેશમાં ભારે રોષ ફાટી નિકળ્યો છે. ત્યારે આતંકીઓના સાગરિતો તેમજ તેમના આકાઓને...
વાંકલ સુરત જીલ્લાના માંગરોળ તાલુકા મથકે માંગરોળ પોલીસ સ્ટેશને સુરત જીલ્લા ના એસ.પી. રાજેશ ધરિયા ના અધ્યક્ષસ્થાને લોકદરબાર નું આયોજન કરાયું હતું. લોકદરબાર માં વિવિધ...