ભરૂચ જિલ્લામાં પ્રજાલક્ષી પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે સંકલન સમિતિ સક્રિય : જિલ્લા કલેક્ટર ડો. નવનાથ ગવ્હાણેના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ, અધિકારીઓને સમયમર્યાદામાં કાર્યવાહી કરવા સૂચના
ભરૂચ : જિલ્લા કલેક્ટર ડો. નવનાથ ગવ્હાણેના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન ભવન ખાતે ભરૂચ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાના વિવિધ...
