વિજયસિંહ સોલંકી, ગોધરા ગોધરા ખાતે ગૃહ રાજયમંત્રી અને પંચમહાલ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજા, કૃષિ રાજયમંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારની ઉપસ્થિતીમાં જિલ્લાના પ્રજાજનોને સ્પર્શતા પ્રજાલક્ષી પ્રશ્નો અંગે...
ઉધના પોલીસ સ્ટે. ના એ.એસ.આઈ ગીતાબેન બાબુભાઈ તથા તેમના સ્ટાફ ધ્વારા વિવિધ ગુના શોધી કાઢવા અર્થે પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન તેમના સ્ટાફને એવી બાતમી મળી...
પ્રાપ્ત માહિતી અનુસાર વાલિયા તાલુકાના ગુંદિયા ગામના ઓફિસ ફળિયામાં રહેતો મહેન્દ્ર રામેશ્વરભાઈ વારડે મોટાપાયે અખાદ્ય ગોળનો જથ્થો અને દેશી દારૂ બનાવવાની સામગ્રીનું વેચાણ કરી રહ્યો...