ખોડિયાર માતાજી જ્ઞાતિએ ચારણ હતા. તેમનાં પિતાનું નામ મામડિયા અથવા મામૈયા અને તેમનાં માતાનું નામ દેવળબા અથવા મીણબાઈ હતું. તેઓ કુલ સાત બહેન અને એક ભાઈ હતાં....
(વિશાલ મિસ્ત્રી રાજપીપળા) કેવડિયા સ્થિત સરદાર સરોવર બંધનામાંથી પાણી ન છોડાતા નર્મદા જિલ્લાના 35 કિમિ વિસ્તારમાં જળપ્રવાહ નહિવત હોવાથી નર્મદા જયંતીની ઉજવણી મજબૂરીમાં બંધ રખાઈ...
(વિશાલ મિસ્ત્રી રાજપીપળા) સાગબારા પોલીસે વિદેશી દારૂ અને ગાડી મળી કુલ 2.51 લાખના મુદ્દામાલ સાથે 2 આરોપીઓની ધરપકડ કરી એક આરોપી ફરાર. નર્મદા જિલ્લાની સાગબારા...
(વિશાલ મિસ્ત્રી રાજપીપલા) પુણ્ય સલિલામાં મા નર્મદાની નર્મદા જયંતિની ઉજવણી કેટલાક સ્થળો પર કરવામાં આવી માઁ નર્મદામાં પાણીના ઓછા પ્રવાહ વચ્ચે પણ નર્મદા તટે સાધુ...
અંકલેશ્વરનાં અમરતપુરા ગામની દેશી દારૂની ભઠ્ઠીઓ પર અંકલેશ્વર શહેર પોલીસે તવાઈ બોલાવી હતી. જેના કારણે બુટલેગરોમાં દોડ ધામ મચી ગઈ હતી. અંકલેશ્વર શહેર પોલીસ પી.આઈ. જે.જી...
ભરૂચ ખાતે આજે જીએનએફસી સ્ટેડીયમમાં યોજાયેલા આઇટીઆઇ રોજગાર મેળાના કાર્યક્રમ બાદ ભરૂચ જીએનએફસીના નીમ પ્રોજેક્ટ પ્લાન્ટની ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલયના રાજ્યકક્ષાના મંત્રીશ્રી સંતોષકુમાર...
૨૬ મી જાન્યુઆરી એટલે પ્રજાસત્તાક દિન પર્વની ઉજવણી કરવામાં આવે છે. અને આ ઉજવણી પૂર્વે અંકલેશ્વર શહેરના કેટલાક માર્ગો પર શ્રમજીવીઓ દ્વારા રાષ્ટ્રધ્વજનું વેચાણ કરીને...