અંકલેશ્વરના નવા બોરભાઠા ખાતેથી અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો રૂપિયા 33,800 નો જથ્થો ઝડપી પાડ્યો છે. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ તથા...
હાલમાં જ પ્રધાનમંત્રી મોદી જી એ મનકી બાતમાં ટી.બી.મુક્ત ભારતની વાત કરી હતી. અને પીએમ મોદીજી એ વર્ષ 2025 સુધીમાં ભારતને ટી.બી.મુક્ત બનાવવાનો લક્ષ્યાંક પણ...
શ્રીરામ જન્મભુમી તીર્થક્ષેત્ર અક્ષત મહા અભિયાનને લઈ અયોધ્યા શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહામહોત્સવના આમંત્રણ સમા પુજીત અક્ષત કળશનુ દરેક મંદિરો પધરામણી કરવામાં આવી રહી છે...
ભરૂચના ઝઘડિયા તાલુકાના ઉચ્છબ ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે લોકોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ લેવા માટે અનુરોધ કરાયો...
ભરૂચ-અંકલેશ્વર માર્ગ પર આવેલ ભૂતમામાની ડેરી પાસે છેલ્લા કેટલાય વખતોથી અવારનવાર ખાડીમાં મગર દેખાઈ દેતો હતો, ખાડીમાં મગરના વસવાટના કારણે આસપાસના લોકો સહિત ખેડૂતો ભયમાં...
ભરૂચમાં છેલ્લા કેટલાક દિવસોથી નગરપાલિકા ચર્ચાનું કેન્દ્ર બની છે, નગરપાલિકા દ્વારા જીઈબી ને નાણાં ન ભરપાઈ કરવામાં આવતા ત્રણ દિવસથી શહેરની તમામ સ્ટ્રીટ લાઈટો બંધ...
ભરૂચ શહેરમાં છેલ્લા બે દિવસથી જાહેર માર્ગો પરની સ્ટ્રીટ લાઈટો બંધ અવસ્થામાં જોવા મળતા વાહન ચાલકો અને શહેરી જનો મુશ્કેલીમાં મુકાયા છે, ભરૂચ નગરપાલિકા એ...